🛕🛕🛕🛕🛕🛕🛕🛕મંદિરના ઓટલે બેસવા વિશે થોડુંક.🙄🙄🙄 🌞🌞🌞🌞🌞🌞🌞 ✍️આપણે જ્યારે પણ મંદિરમાં જઈએ છીએ (?) તો દર્શન કર્યા પછી આપણે મંદિરના ઓટલે કેમ બેસીએ છીએ (?) 🙏🙏🙏🙏🙏🙏🙏 હકીકત માં ઓટલે બેસીને એક શ્લોક બોલવાનો હોય છે. અને તે શ્લોક કોઈએ આપણા સુધી પોંહચાડયો નથી .. 📿📿📿📿📿📿📿 ✍️ પણ આપણી આવનારી પેઢી ને જરૂર શીખવજો. 🦹♂️🦹♀️🦹♂️🦹♀️🦹♂️🦹♀️🦹♂️ ત્યાં બેસીને બોલવાનો શ્લોક 📿📿📿📿📿📿📿 ✍️“ *અનાયાસેન મરણમ્* ... *વિના દૈન્યેન જીવનમ્* *દેહાન્તે તવ સાન્નિધ્યમ્* ... *દેહિ મે પરમેશ્વરમ્* !👈 🙏મંદિર માં જાઓ ત્યારે ... - તમારે દર્શન કરવાના હતા, દર્શન ખુલ્લી આંખોથી કરાય, માણસો ત્યાં મન મૂકીને હાથ જોડીને ઉભા રહે. 👁️👁️ 👁️- જયારે કોઈ આંખ બંધ કરીને હાથ જોડે છે તો તમે અજાણ્યા ને પણ કહો કે -"તમે દર્શન કરવા આવ્યા છે તો આંખ ખુલ્લી રાખોને."👁️🙄🙄🙄🙄🙄🙄🙄 👉- બરોબર દર્શનને યાદ કરી લો.👈 👉* દર્શન થઇ ગયા પછી ... - જયારે ઓટલે બેસો તો યાદ કરેલ દર્શનને ધ્યાનમાં લાવો.👈 👁️- ત્યારે આંખ બંધ કરો. 🧠- ધ્યાન કરો જે દર્શન કરેલ છે🧠 👁️-તે દેખાય છે કે નથી ...
Online Free Stuff ... Free Coupan... Freebies... And More....