Skip to main content

Posts

Showing posts from June, 2022

*कृष्ण लीला* एपिसोड - २१७ दि: ३१-५-२२

.    🌹🌹🌹 *कृष्ण लीला* 🌹🌹🌹 . एपिसोड - २१७ दि: ३१-५-२२           🙏 *श्रीकृष्ण-लीलाएं* 🙏 *रास पंचाध्यायी पहला अध्याय ••••••* विशेष ~ २७वें अध्याय के नवमे श्लोक का विवरण  आज इस एपिसोड २१७ में सम्पूर्ण हो जायेगा। *आभासार्थ ~*                        (गोपियां कहती हैं कि) ...... ये लताएं स्त्रियां हैं और निष्फल हैं अर्थात् इनसे भगवान् के सम्बन्ध में  पूछताछ में कोई लाभ नहीं है। ये न छाया कर सकती हैं और न फल खिला सकती हैं। केवल लक्ष्मीजी का पक्ष करती हैं, उनकी चोटी गूंथने के लिए पुष्प दे सकती हैं। अतः ये भी भगवान् का पता अपन को नहीं बतायेंगी। इसलिए इन स्वार्थियों को तो छोड़ो और चलकर महान् आम आदि वृक्षों से पूछो। यह विचार कर इस नवमे श्लोक मे *' चूत प्रियाल '* में उनसे पूछती हैं .... *श्लोकार्थ ~* हे चूत ! हे प्रियाल ! हे पनस ! हे अशन ! हे कोविदार ! हे जामुन ! हे अर्क ! हे बिल्व ! हे बकुल ! हे आम्र ! हे कदम्ब ! हे नीप !   *व्याख्यार्थ ~*   ••• आम दो प्रकार के होते हैं। एक मीठे और दूसरे खट्टे। मीठे आम को चूत कहते हैं क्योंक

*“ચોપટ, સોગઠાં, શતરંજનો “ભાવ” જાણો.*

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷  *“ચોપટ, સોગઠાં, શતરંજનો “ભાવ” જાણો.* 🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷 ચોપટમાં 16 સોગઠાં હોય છે. તેમાં સાત્વિક રાજસ અને તામસ એ દરેકના ત્રણ ત્રણ ભેદ કરીએ એટલે નવ થયા ને ? તેમાં બીજા 7 ઉમેરો સત, ચિત, આનંદ, વિભાવ, અનુભાવ, વ્યભિચારીભાવ અને નિર્ગુણના... થયા ને સોળ ? પાસામાં પોબારા હોય છે તેમાં પ્રથમષ્ટક અવયવ, દ્વિતીયષ્ટક, ધર્મ અને એક ધર્મી. ચોપાટમાં બધાં થઈને 96 ખાનાં હોય છે, તેનો ભાવ કેવો છે ?   16 શ્રુંગાર પુરુષના, 16 શ્રુંગાર સ્ત્રીના અને 64 કળાઓ, એ મળીને 96 ખાનાં છે. શતરંજમાં 32 સોગઠાં હોય જેમાં સ્ત્રીના 16 અને પુરુષના 16 શ્રુંગાર મળીને 32 ગોટિકા થાય. વળી તેમાં 64 ખાનાં કળરૂપ હોય છે, બે ખેલવા વાળા હોય છે અને બે જોવા વાળા, એમ મળીને સો (શત) થાય માટે જ તેને શતરંજ કહે છે.   વાઘ અને બકરીના ખેલનો આશય પણ જાણી લેવા જેવો છે કેમ કે એની પાછળનો ભાવ જાણી ને દર્શન કરીએ તો ભાવ ખૂબ જ વધે.   20 બકરીઓ હોય છે તે સાત્વિકાદિ ભેદ વડે 9 ગુણ અને 11 ઇંદ્રિયો છે, વાઘ હોય છે તે પુષ્ટિમાર્ગીય ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપ પુરુષાર્થ છે.   જ્યારે ભક્તો બકરીઓ લે છે એટલે કે નવ ગુણ અને 11 ઇંદ્રિયોમાં સરી પડે છે ત્ય