Skip to main content

Care about Health and Life ( આરોગ્ય અને જીવન વિશે કાળજી )

Care about Health and Life 

( આરોગ્ય અને જીવન વિશે કાળજી )

ગમે તેવાં ખીલ-ડાઘ હોય.... આ રામબાણ ઉપાય

દરેકને કંઇક નવું અને અને તેને ફટાફટ કરવાની ચાહ હોય છે જેમાં ઘણી વાર ખર્ચાની સાથે મુશ્કેલી પણ લાવી બેસે છે. ચહેરાની ખુબસુરતી માટે આધુનિક કોસ્મેટિક્સનો પ્રયોગ કરવો એ જાતે જ સમસ્યાઓને આમંત્રણ દેવાની સાથે જોખમથી ભરેલો રહે છે.

આ માટે અનુભવીઓ અને જાણકારોની શીખ છે કે કોઇ વસ્તુ માત્ર તે જુની હોવાને કારણે તેને ઠુકરાવી ના દો એ જ રીતે આપણે ચિકિત્સાનો ભંડાર એવા આયુર્વેદને સામાન્ય ગણી તેનાં પર વિશ્વાસ નાં કરવો તે પણ તદન ખોટું છે.

આપણાં કુંટુંબમાં કે આપણી આસપાસ પરંપરાગત રૂપથી ઘણાં કાર્ય થાય છે જેમાં ઘણાં હજી પણ લાજવાબ છે. અહીં અમે કેટલાક અસરકારક નુસખાઓ અપનાવીએ છીએ, જે પ્રયોગ કરવા પર ચોકક્સ તમને ફાયદો થશે.

ખીલોથી મુક્તિ –

નારંગી અને ચારોળીની છાલને દુધની સાથે પીસીને તેનો લેપ તૈયાર કરી લો અને ચહેરા પર લગાડો. તેને સરસ રીતે સુકાવા દો અને પછી ખુબ સારી રીતે મસળીને ચહેરો ધોઇ લો. તેનાથી ચહેરા પરનાં ખીલ ગાયબ થઇ જશે. જો તમે એક અઠવાડિયાં સુધી આ પ્રયોગ કરો છતાં પણ તેનું ધાર્યુ પરિણામ ના મળે તો તેનો પ્રયોગ ચાલુ રાખો.

ચમકતો ચહેરો –

ચારોળીને ગુલાબજળની સાથે ખલબસ્તામાં પીસીને કે મિક્ષરમાં બારીક પીસીને લેપ તૈયાર કરી તેને ચહેરા પર લગાડો. લેપ જ્યારે સુકાઇ જાય ત્યારે તેને સારી રીતે મસળી લો અને ચહેરો ધોઇ લો. તેનાથી તમારો ચહેરો ચમકદાર, સુંદર બનશે. તેનો એક સપ્તાહ સુધી રોજ પ્રયોગ કરો. તે બાદ સપ્તાહમાં બે વાર લગાડો. તેનાથી તમારો ચહેરો ખીલેલો, ચમકદાર અને તાજો રહેશે.

ખંજવાળથી રાહત –

જો તમે ભીની ખંજવાળ આવતી રહેતી હોય તો 10 ગ્રામ પીસેલુ સુહાગા, 100 ગ્રામ પીસેલી ચારોળી, 10 ગ્રામ ગુલાબજળ – આ ત્રણેયને મિક્સ કરી તેનો પાતળો લેપ તૈયાર કરી લો અને ખંજવાળ આવતી હોય તે જગ્યા પર લગાડતા રહો. આવું લગભગ 4- 5 દિવસ કરો. તેમાં ખંજવાળમાં ઘણી રાહત મળશે
 
 

Comments

Popular posts from this blog

SBI ATM Card Application Form - State Bank of India

માતાજીના છંદ - અમીચંદ

  માતાજીના છંદ - અમીચંદ    અંબા મા તારું દર્શન દુર્લભ, દર્શનથી દુઃખ ભાંગે છે, અરજ કરી માને શીશ નમાવું, ધનભાગ્ય મારું આજે છે...   લક્ષ ચોર્યાશી ફેરા ફરીને, મનસા અવતાર ધરાવ્યો છે, ગુલામ તમારો આવ્યો મુસાફર, માયામાં લપટાયો છે...   કામ, ક્રોધ, મોહ, મત્સર, માયા દુર્મતિ પર ધાયો છે, લોભ લહેર એક નદીયા વહે છે, ઉસમેં જીવ દુભાયો છે...   તુમ બીના પાર ઉતારે કોણ મા, ભક્તને કે શિર ગાજે છે, અરજ કરીને માને શીશ નમાવું, ધનભાગ્ય મારું આજે છે...   કોઈ વખત જીવ જાયે ધરમ પર, માયા પાછી લપટાવે છે, આકીન અમારું રહેતું નથી, મારું પાપ મને અથડાવે છે...   હવે ઉપાય શું કરું માતાજી, હમકું કોઈ બતાવે છે, ચાકર બેઠો ચિત્તમાં તમારો, દિલમાં બહુ ગભરાવે છે...   મારી હકીકત તું સહુ જાણે, ઘટઘટમાં તું બિરાજે છે, અરજ કરી માને શીશ નમાવું, ધનભાગ્ય મારું આજે છે...   માન નિરંજન તું દુઃખભંજન, નિરધનને ધન આપે છે, વાંઝિયા હોય તેનું મેણું ટાળી, તેને તું ફરજંદ આપે છે...   ભક્ત કરે મા ભક્તિ તમારી, તેને તું દર્શન આપે છે, જન્...

આઝાદ ભારત વડાપ્રધાન અને અંગ્રેજી શાસન અને શાસનનો સમયગાળો

 👌માહિતી એકઠી કરનાર મિત્રને અભિનંદન, એકવાર વાંચો અને દસ લોકોને મોકલો.    1 = 1193 મુહમ્મદ ઘોરી    2 = 1206 કુતુબુદ્દીન ઐબક    3 = 1210 અરમ શાહ    4 = 1211 ઇલતુત્મિશ    5 = 1236 રુકનુદ્દીન ફિરોઝ શાહ    6 = 1236 રઝિયા સુલતાન    7 = 1240 મુઇઝુદ્દીન બહરામ શાહ    8 = 1242 અલ્લાઉદ્દીન મસૂદ શાહ    9 = 1246 નસીરુદ્દીન મેહમૂદ    10 = 1266 ગિયાસુદીન બાલ્બન    11 = 1286 કાઈ ખુશરો    12 = 1287 મુઇઝુદ્દીન કૈકુબાદ    13 = 1290 શામુદ્દીન કોમર્સ           1290 ગુલામ વંશનો અંત    (રાજ્યકાળ - લગભગ 97 વર્ષ)    ખિલજી વંશ    1 = 1290 જલાલુદ્દીન ફિરોઝ ખિલજી    2 = 1296 અલાદ્દીન ખિલજી    4 = 1316 સહાબુદ્દીન ઓમર શાહ    5 = 1316 કુતુબુદ્દીન મુબારક શાહ    6 = 1320 નસીરુદ્દીન ખુસરો શાહ    7 = 1320 ખિલજી વંશનો અંત    (રાજ્યકાળ - લગભગ 30 વર્ષ)    તુગલક વંશ ...